આ વિધિ વગર હિન્દુ લગ્ન અધૂરા, જાણો તેના વિશે

હિન્દુ લગ્ન –   હિન્દુ ધર્મમાં શુભ સમય જોઈને જ લગ્નની શુભ તારીખ નક્કી કરવામાં આવે છે. જેથી લગ્નજીવન સુખી રહે. હિન્દુ ધર્મમાં લગ્નનું ખૂબ જ વિશેષ મહત્વ છે. લગ્નમાં માત્ર બે વ્યક્તિઓનું જ નહીં, પરંતુ લગ્નમાં અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે જેના પછી વર-કન્યાને પતિ-પત્ની કહેવામાં આવે છે. હિન્દુ  લગ્ન દરમિયાન અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ…

Read More