Surya Grahan 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ અને ‘પંચગ્રહી યોગ’નો દુર્લભ સંયોગ,આ રાશિનું ચમકશે ભાગ્ય

Surya Grahan 2026 : વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ આજે એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ગ્રહણ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ સમયે આકાશમાં એક દુર્લભ ‘પંચગ્રહી યોગ’ રચાવા જઈ રહ્યો છે. Surya Grahan 2026 : સૂર્યગ્રહણનો સમય ભારતીય સમય અનુસાર, આ સૂર્યગ્રહણ…

Read More
શિક્ષાપત્રી મહોત્સવમાં

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે: ગાંધીનગરના જમિયતપુરામાં શિક્ષાપત્રી મહોત્સવમાં આપશે હાજરી

શિક્ષાપત્રી મહોત્સવમાં : ગાંધીનગર (Gandhinagar): કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા (Jamiyatpura) ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક મહોત્સવમાં સહભાગી થશે. સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) દ્વારા પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ (Shikshapatri) ના લેખનને…

Read More