Kharmas Amavasya: આ સરળ ઉપાયોથી જીવનની તમામ સમસ્યાઓનો થશે અંત!
Kharmas Amavasya: સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ અને પોષ અમાસ પર દાન કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તમે 30 ડિસેમ્બરે આ વસ્તુઓનું દાન કરી શકો છો. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે, પોષ મહિનામાં એટલે કે હિંદુ પંચાંગના ખરમાસમાં શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ વગેરે…