Sri Lankan citizens petition rejected

સુપ્રીમ કોર્ટે શ્રીલંકા નાગરિકની અરજી ફગાવી,ભારત કોઇ ધર્મશાળા નથી દરેકને આશ્રય આપે

Sri Lankan citizens petition rejected – સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઘૂસણખોરી સંબંધિત કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં વિશ્વભરના લોકોને આશ્રય આપી શકાય. શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે…

Read More