JNU

JNUમાં રાવણ દહનને લઈને ભારે હોબાળો: ABVP અને JNUSU આમને-સામને

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં દશેરા નિમિત્તે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આરોપ લગાવ્યો છે કે લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠનોએ રાવણ દહન સમયે જૂતા ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો. ABVP નેતા પ્રવીણ કુમારે લેફ્ટ સંગઠનો પર જાણી જોઈને યુનિવર્સિટીના શાંતિપૂર્ણ માહોલમાં અશાંતિ…

Read More