Sudarshan-400

પાકિસ્તાનના હુમલા નિષ્ફળ, સુદર્શન-400 ભારતનું બન્યું સુરક્ષા કવચ

Sudarshan-400- ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ ઘટનાએ S-400 ને ભારતનું “સુદર્શન કવચ” સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. ઓપરેશન સિંદૂર-૧ અને S-૪૦૦ ની ભૂમિકા Sudarshan-400- ઓપરેશન સિંદૂર-૧ માં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી…

Read More