સંભલ જામા મસ્જિદ સર્વે

સંભલ જામા મસ્જિદ સર્વે મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો,જાણો શું કહ્યું….

ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વે વિવાદ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો આદેશ આપ્યો છે. SCએ નીચલી અદાલતને આ કેસમાં કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો, કારણ કે મુસ્લિમ પક્ષને નીચલી અદાલતના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો અધિકાર છે. તેમજ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું. સંભલ મસ્જિદ સર્વે વિવાદ અંગે શાહી જામા મસ્જિદ કમિટીની…

Read More