Ahmedabad Air india Plane Crash Bhagwad gita: વિમાન તૂટી પડ્યું, બધું સળગી ગયું… પણ ભગવદ ગીતા સુરક્ષિત રહી

Ahmedabad Air india Plane Crash Bhagwad gita: અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171ના કાટમાળમાં એક એવી વસ્તુ મળી છે જેને જોઈને બચાવકર્મીઓ પણ દંગ રહી ગયા. વિમાન ખાખ થઈ ગયું, લોખંડ પીગળી ગયુ, બધું દાઝી ગયું, પણ ત્યાંથી મળી આવેલ એક ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત રહી છે. Ahmedabad Air…

Read More

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યુવકે પીએમ મોદીના કાનમાં ગુપ્ત રીતે કહી વાત!

Ahmedabad Plane Crash: 12 જૂન, 2025ના દિવસે ભારતીય ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનામાંથી એક બની હતી. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 વિમાનમાં સવાર 241માંથી 240 મુસાફરોના કરૂણ મોત થયા હતા. માત્ર એકજ વ્યક્તિ જીવતો બચ્યો – વિશ્વાસ કુમાર રમેશ. Ahmedabad Plane Crash:  દુર્ઘટનાના બીજા દિવસે, 13 જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ…

Read More