અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂર્ણ: મુખ્ય મંદિર સહિત છ કિલ્લાવાળા મંદિરો તૈયાર, ટ્રસ્ટની મોટી જાહેરાત
Ram Mandir Trust Announcement: સમગ્ર દેશના હિંદુ ધર્મના કરોડો આસ્થાનું પ્રતીક અને પવિત્ર તીર્થસ્થળ અયોધ્યા (Ayodhya) માં આવેલા રામ જન્મભૂમિ મંદિર (Ram Janmabhoomi Mandir) નું નિર્માણ કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આશરે 500 વર્ષની લાંબી રાહ અને વર્ષ 2020 માં શરૂ થયેલા નિર્માણ બાદ, મુખ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું…

