મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More
Train will start between Ahmedabad and Ambaji

શ્રદ્વાળુો માટે સારા સમાચાર, અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે!

Train will start between Ahmedabad and Ambaji -શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન…

Read More

રેલવે ટ્રેક પર પથ્થરો કેમ બિછાવવામાં આવે છે? જાણો

ભારતીય રેલવેમાં દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે અને લાખો મુસાફરો તેમની ગંતવ્ય તરફ જવાના માટે રેલવે મુસાફરીનો લાભ ઉઠાવતા રહે છે. પરંતુ ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે રેલ્વે ટ્રેક પર જે પથ્થરો હોય છે, એ ખરેખર શું કામ કરે છે? આ પથ્થરો, જેને “ટ્રેક બેલાસ્ટ” કહેવાય છે, એ માત્ર સામાન્ય પત્થરો નથી, પરંતુ…

Read More