Train will start between Ahmedabad and Ambaji

શ્રદ્વાળુો માટે સારા સમાચાર, અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે!

Train will start between Ahmedabad and Ambaji -શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન…

Read More