Aman Jaiswal dies: ટીવી એક્ટર અમન જયસ્વાલનું અકસ્માતમાં થયું મોત, “22 વર્ષની ઉંમરે દુનિયાને કહી અલવિદા”

Aman Jaiswal dies: ટીવી જગતમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. ટીવી શો ‘ધરતીપુત્ર નંદિની’માં પોતાના રોલ માટે પ્રખ્યાત થયેલા ટીવી એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે 22 વર્ષનો હતો. અમન જયસ્વાલે ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાને જોગેશ્વરી હાઇવે પર એક ટ્રકે ટક્કર મારી હતી. માર્ગ અકસ્માત બાદ અભિનેતાને કામા…

Read More