ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન

Govind Parmar passesaway આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાતા હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લેતા ઉમરેઠ પંથક સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.  Govind Parmar…

Read More