રશિયાએ યુક્રેનના આ શહેર પર કર્યો હુમલો, 14 લોકોના ઘટનાસ્થળે મોત!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. મર્યાદિત યુદ્ધવિરામ હોવા છતાં, રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો. ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો રહેણાંક વિસ્તારની મધ્યમાં થયો હતો, જ્યાં મિસાઇલ પડી હતી અને…

Read More

LoC પર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ,પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત!

LoC –  પાકિસ્તાની સેનાએ ગઈ કાલે પૂંચના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગોળીબારમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, પાકિસ્તાન સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે.  પાકિસ્તાન…

Read More

વિશ્વના ટોચના 10 સૌથી શાંતિપ્રિય દેશો,જાણો તેના વિશે!

વિશ્વમાં હિંસક ઘટનાઓ સતત વધી રહી છે. મોટાભાગના દેશો આંતરિક હિંસા અને ગુનાઓથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત આ ઘટનાઓમાં નાગરિકોના પણ મોત થાય છે. પરંતુ, દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં હિંસક ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. વિશ્વના ટોચના 10 સૌથી શાંતિપ્રિય દેશોના નામ જાણો. આઇસલેન્ડ આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. આઇસલેન્ડની…

Read More
Nuclear Installations

ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની યાદી સોંપી,જાણો ખાસ વાત

Nuclear Installations – ભારત અને પાકિસ્તાને બુધવારે દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી હતી, જે ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પરમાણુ સ્થાપનો પર હુમલાને પ્રતિબંધિત કરતી સમજૂતીની જોગવાઈઓ હેઠળ સૂચિની આપ-લે કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી…

Read More

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો સૌથી મોટો હુમલો, 165 રોકેટ છોડ્યા, જુઓ વીડિયો

 હિઝબુલ્લાહ   લેબનોને ફરી એકવાર ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ આ હવાઈ હુમલાઓને રોકવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. ઈઝરાયેલના ઘણા શહેરોમાં રોકેટ પડ્યા છે. રોકેટ હુમલાને કારણે સળગી ગયેલી કારનો વીડિયો પણ સામે આવ્યો છે. નેતન્યાહુએ આ…

Read More

ભારત પેલેસ્ટાઈનની મદદ માટે આગળ આવ્યું, 30 ટન રાહત સામગ્રી મોકલી

પેલેસ્ટાઈન આ દિવસોમાં યુદ્ધથી પીડિત છે. આવી સ્થિતિમાં ભારતે પેલેસ્ટાઈનને મદદ મોકલી છે. ભારતે પેલેસ્ટાઈનને 30 ટન સહાયનો સામાન મોકલ્યો છે. તે મોટે ભાગે તબીબી વસ્તુઓ સમાવે છે. તાજેતરમાં ભારતે વચન આપ્યું હતું કે તે પેલેસ્ટાઈનના લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે. નવીનતમ સહાય એ શ્રેણીનો એક ભાગ છે. ભારત શું મોકલી રહ્યું છે? ભારતથી મોકલવામાં…

Read More

ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!

ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી…

Read More

ઇઝરાયેલ ઇરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં, પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં!

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે તાજેતરમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને કહ્યું છે કે તે લેબનોનમાં ગાઝા જેવી સૈન્ય કાર્યવાહીથી બચે. અમેરિકાએ પોતાના સહયોગી ઈઝરાયેલને આ સલાહ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદન બાદ આપી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાન ને પેલેસ્ટાઈનીઓ સાથે જે રીતે બરબાદીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન એવી માહિતી…

Read More
ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ

રશિયાએ ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી! ઇઝરાયેલ માટે મુશ્કેલી

ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ :   થોડા અઠવાડિયા પહેલા એક સમાચાર આવ્યા હતા કે ઈરાને યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે રશિયાને તેની ફતહ મિસાઈલ આપી છે. હવે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રશિયા ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી રહ્યું છે. જો ઈરાન આ મિસાઈલ હસ્તગત કરશે તો ઈઝરાયેલની હવાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ જશે. આ મિસાઈલના કારણે…

Read More

ઇરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઇઝરાયેલ પર ફરી હુમલો કરવાની આપી ચેતવણી

ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ…

Read More