ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે આપ્યો વિવાદિત નિવેદન, હોસ્પિટલમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક ખૂણામાં નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનોના લોકો હંગામો મચાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…

Read More

AMUમાં હોળીના વિવાદ વચ્ચે અલીગઢ BJP સાંસદે આપી આ ધમકી!

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં હોળીની ઉજવણીની પરવાનગીને લઈને વિવાદ વધુ વકર્યો છે. અલીગઢના બીજેપી સાંસદ સતીશ ગૌતમે શુક્રવારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે AMU કેમ્પસમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે. જો કોઈ લડશે તો અમે તેને ઉપર મોકલાવી દઇશું. સતીશ ગૌતમે એમ પણ કહ્યું કે તમામ હિંદુ વિદ્યાર્થીઓ તેમની હોળી ઉજવશે. જો કોઈ હિન્દુ વિદ્યાર્થીને કોઈ…

Read More

fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

fire broke out in mahakumbh mela : પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી…

Read More

Mahakumbh – મહાકુંભમાં પહોંચનારા શ્રદ્વાળુઓની કેવી રીતે થઈ રહી છે ગણતરી, જાણો

Mahakumbh – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ તહેવાર શરૂ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, જેમાંથી પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના બે દિવસોમાં કરોડો લોકોએ ઉમટી પડ્યા હતા. આખરે મહાકુંભમાં આવનારા ભક્તોની સંખ્યા કેવી રીતે માપવામાં આવી રહી છે? ચાલો…

Read More

મહાકુંભના પહેલા દિવસે રેકોર્ડ, 1.5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

Mahakumbh – સોમવારથી પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહા કુંભ મેળાનો પ્રારંભ થયો હતો. સોમવારે 1.5 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ ભક્તો, સંત મહાત્માઓ, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભેચ્છાઓ આપી. તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું. સીએમ…

Read More
44 year old temple found in Moradabad

હવે મુરાદાબાદના મુસ્લિમ વિસ્તારમાં મળી આવ્યું 44 વર્ષ જૂનું મંદિર

44 year old temple found in Moradabad- સંભલ, વારાણસી, બુલંદશહર બાદ હવે મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકર મંદિર મળી આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગર્ભગૃહનું ખોદકામ કર્યું ત્યારે શિવલિંગ અને અનેક તૂટેલી મૂર્તિઓ કાટમાળ નીચે દટાયેલી મળી આવી હતી, જેને બહાર કાઢવામાં આવી છે. મંદિરની સફાઈ કર્યા બાદ તેમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. મુરાદાબાદમાં…

Read More
Ram mandir under tight security

રામ મંદિરને વીજળીથી બચાવવા માટે આ સિસ્ટમ કાર્યરત કરાઇ, જાણો અભેધ સુરક્ષા વિશે….

Ram mandir under tight security –   આવતા મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. શું તમે જાણો છો કે…

Read More
Hashimpura Massacre

Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર

Hashimpura Massacre –  દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…

Read More

ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યને થપ્પડ મારવાના મામલે BJPએ ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢયા

લખીમપુર ખીરીમાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બધાની સામે માર મારવાના મામલામાં પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે ધારાસભ્ય પર હુમલો કરનાર અવધેશ સિંહ સહિત ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હાંકી કાઢવામાં આવેલા લોકોમાં અવધેશ સિંહની પત્ની પુષ્પા સિંહ, અનિલ યાદવ અને જ્યોતિ શુક્લાનો સમાવેશ થાય છે. સીએમ યોગી સાથે ધારાસભ્યની બેઠક બાદ આ કાર્યવાહી…

Read More

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં ભારે બબાલ, બહરાઈચમાં યુવકની હિંસા બાદ તણાવભરી સ્થિતિ,જાણો ઇનસાઇડ સ્ટોરી

 દુર્ગા મૂર્તિ વિસર્જન    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી, મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર…

Read More