વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More