
નાગ પંચમી પર કેમ નથી બનાવામાં આવતી ઘરે રોટલી,જાણો કારણ
નાગ પંચમી સાથે અનેક પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકો નાગ પંચમીના દિવસે સાપને દૂધ અને લાવા ચઢાવે છે. ઘણી જગ્યાએ, નાગ પંચમીના દિવસે વિશેષ અનુષ્ઠાન અને પૂજા-હવન પણ કરવામાં આવે છે. નાગ પંચમી સાથે બીજી એક માન્યતા પણ જોડાયેલી છે. ઘણા લોકો માને છે કે નાગપંચમીના દિવસે તવા પર રોટલી…