વકફની જમીન પર કબજો કરનારાઓ સામે કાર્યવાહી નહીં થાય, કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય

વકફની જમીન પર કબજો –    કેરળમાં વકફ બોર્ડના પોસ્ટલ વિભાગના બે અધિકારીઓ પર જમીન હડપ કરવાનો આરોપ છે. કેરળ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. આ મામલે હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે વકફ એક્ટની કલમ 52A, જે વર્ષ 2013માં સુધારા દ્વારા દાખલ કરવામાં આવી હતી, તે એવું નથી કહેતું કે જેમણે…

Read More

જો TTDમાં કોઈ મુસ્લિમ નથી, તો વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમો કેમ! ઓવૈસીએ PM મોદીને કર્યા સવાલ

  TTD –  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે નવા તિરુપતિ મંદિરના અધ્યક્ષની મંદિરમાં “ફક્ત હિન્દુ” સ્ટાફને રોજગારી આપવા અંગેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધ્યક્ષે તિરુમાલામાં માત્ર હિન્દુ કર્મચારીઓને રાખવાની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્રની NDA સરકાર વકફ…

Read More