વકફ બિલ મામલે અસદુદ્દીન ઓવૈસીએ નાયડુ-નીતીશને કર્યા આ મોટા સવાલ!

કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં વકફ બિલ રજૂ કરવા જઈ રહી છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા બિલ પર જોરદાર વાત કરી છે. તેમણે ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીને કહ્યું છે કે તમે ભાજપને સમર્થન આપો છો પરંતુ જનતાને શું જવાબ આપશો.   #WATCH | Delhi: On Waqf Amendment Bill, AIMIM…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More