World Cancer Day: કેન્સરના આ બે લક્ષણોને ક્યારે નજરઅંદાજ ન કરવા જોઈએ! જાણો

World Cancer Day: ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે દેશમાં આ રોગના 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અંદાજ મુજબ દેશમાં કેન્સરના કેસ 2025માં 12.8 ટકા વધી શકે છે. હાલમાં ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના છે. કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે દર…

Read More