એલોન મસ્કે કરી મોટી જાહેરાત, XChat લોન્ચ, WhatsApp જેવા હશે અનેક ફીચર્સ

XChat  – એલોન મસ્કના X પ્લેટફોર્મે XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે.મસ્કે દાવો કર્યો છે કે XChatમાં બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર…

Read More
Pakistan Army chief Gen Asim Munir

Pakistan Army chief Gen Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું પ્રમોશન,ફિલ્ડ માર્શલ બનાવાયો

Pakistan Army chief Gen Asim Munir Field Marshal- ભારત સામે હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. ત્યાંની શાહબાઝ સરકાર જીતનો દાવો કરીને ખોટી માહિતીના આધારે જનતાને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરવામાં સફળ રહી. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. જોકે, આના જવાબમાં પાકિસ્તાને તેના…

Read More

ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી,સીઝફાયરની સંભાવના વઘી

Trump Putin Talks Ukraine War -યુક્રેન સંકટ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. પુતિને આ વાટાઘાટોને ખુલ્લી અને ઉપયોગી ગણાવી. તેમણે કહ્યું કે જો વ્યવહારુ કરાર થાય છે, તો રશિયા યુદ્ધવિરામ માટે તૈયાર છે. ટ્રમ્પની આ પહેલને સંભવિત શાંતિ પ્રયાસ તરીકે જોવામાં…

Read More

Mexican Navy trainee ship accident: ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ અથડાતા 19 લોકો ઘાયલ

Mexican Navy trainee ship accident – અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે રાત્રે (17 મે) મેક્સીકન નૌકાદળનું જહાજ કુઆહટેમોક બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. વહાણમાં લગભગ 200 લોકો સવાર હતા. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા.ન્યૂ યોર્ક પોસ્ટ…

Read More

russia biggest air strike: રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલો, 273 ડ્રોનથી કર્યો હુમલો

russia biggest air strike: રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન બોમ્બમારો કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધની શરૂઆત પછીનો આ સૌથી મોટો હવાઈ હુમલો હતો. હુમલા બાદ યુક્રેનિયન શહેરોમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. કિવ ક્ષેત્રમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછી એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા….

Read More

પાકિસ્તાન બાદ હવે તુર્કીની ખેર નથી, ભારતે અત્યાર સુધી લીધાં આ પગલાં

Boycott of Turkey in India- પાકિસ્તાન સાથેની મિત્રતા તુર્કી માટે બોજ બની ગઈ છે. ભારતમાં મોટા પાયે તુર્કીનો બહિષ્કાર થઈ રહ્યો છે. તુર્કીના વિવિધ શહેરોમાં હોટેલ અને રિસોર્ટ બુકિંગ રદ કરવામાં આવ્યા છે. તુર્કીમાં ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ભારતમાં ટર્કિશ સફરજનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વેપારીઓ હોય કે ખરીદદારો, દરેક…

Read More
Pakistan IMF

IMFએ પાકિસ્તાનને USD 1 બિલિયનની તત્કાળ આપી લોન

Pakistan IMF- આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ શુક્રવારે હાલની વિસ્તૃત ભંડોળ સુવિધા હેઠળ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાય આપવાની મંજૂરી આપી. આ માહિતી પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવી હતી.આ અંગે વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે ‘પાકિસ્તાન માટે IMF દ્વારા 1 બિલિયન ડોલરના હપ્તાને મંજૂરી આપવી એ ભારતની દબાણ બનાવવાની…

Read More

ભારત સાથે યુદ્વમાં પાકિસ્તાન 4 દિવસ પણ ટકી નહીં શકે,જાણો કારણ!

India Pakistan War- પાકિસ્તાનની યુદ્ધ ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધ માટે માત્ર ચાર દિવસનો તોપખાનો દારૂગોળો બાકી છે. યુક્રેન અને ઇઝરાયલને તાજેતરના શસ્ત્ર નિકાસ સોદા બાદ પાકિસ્તાનનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે, જેના કારણે પડોશી દેશની સંરક્ષણ તૈયારી નબળી પડી રહી છે. India…

Read More
પાકિસ્તાનમાં દહેશત

પાકિસ્તાનમાં દહેશત, પ્રજાને બે મહિનાનો રાશન સ્ટોક કરવાનો કર્યો આદેશ

પાકિસ્તાનમાં દહેશત- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આખો દેશ એકમત થઈને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને ભારતમાં પાછું લાવવાનો સમય આવી ગયો છે. બે મહિના માટે રાશનનો…

Read More
પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટ

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટમાં 7 લોકોના મોત

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટ – ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે, પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. વિસ્ફોટ શા માટે થયો અને તેની પાછળ કોણ છે તે અંગે સચોટ માહિતી હમણાં જ બહાર આવી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ઘણો…

Read More