અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

અમિત શાહે લોકસભામાં આપ્યું મોટું નિવેદન,વકફમાં કોઈ બિન-મુસ્લિમ સભ્ય નહીં હોય…!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વક્ફ બોર્ડ સંશોધન બિલ પર લોકસભામાં તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ગૃહને સંબોધતા અમિત શાહે કહ્યું કે વક્ફ અરબી શબ્દ છે. એક રીતે, જો આપણે તેને આજની ભાષામાં સમજાવીએ, તો તે એક પ્રકારનું સખાવતી એન્ડોમેન્ટ છે. જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી દિલ્હીમાં સલ્તનત સમયગાળાની શરૂઆતમાં વકફ પ્રથમ વખત…

Read More