ચંડોળા તળાવ ડિમોલિશન કેસ: ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાંએ સરકાર પર કર્યા પ્રહાર

ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાં – ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાંના નેતૃત્વમાં એક ડેલિગેશન ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનના પીડિતોને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી હતી.તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીની સરકાર  અસંવેદનશીલ  છે ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના…

Read More