જીગ્નેશ મેવાણીની ‘ફૂટેલી કારતૂસો’ પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ,જૂથવાદ ફરી સક્રિય

જીગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસો નિવેદન- ગુજરાતના રાજકારણમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીએ ભારે ગરમાવો લાવ્યો છે. આ ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વાતાવરણને વધુ તેજ કર્યું છે. તેમના ‘ફૂટેલી કારતૂસો’ના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થયા છે.કોંગ્રેસ છેલ્લા…

Read More

કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી છે. આ નિર્ણય સાથે કોંગ્રેસે કડી બેઠક પર જોરદાર રાજકીય લડાઈનો સંકેત આપ્યો છે. રમેશ ચાવડા, જેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હીતુ કનોડિયાને હરાવીને વિજય મેળવ્યો હતો, તેઓ ફરી એકવાર આ બેઠક પર કોંગ્રેસનું નેતૃત્વ કરશે. રમેશ ચાવડાનો…

Read More

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલ ગાંધીએ ₹142 કરોડ કમાયા,કોર્ટમાં EDનો દાવો

નેશનલ હેરાલ્ડ કેસ – કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી બુધવારે (21 મે) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં યોજાઈ હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેની કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને તેમના સહાયક ઝોહૈબ હુસૈને દલીલો રજૂ કરી. એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે નવેમ્બર 2023 માં ED…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર પહેલા પાકિસ્તાનને કેમ જાણ કરવામાં આવી! કોંગ્રેસ સરકારને પૂછશે આ 10 સવાલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ સુધી, વિપક્ષ કેન્દ્ર સરકારને તેના કાર્યો માટે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે સમર્થન આપી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, સરહદ પર શાંતિ છે, પરંતુ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું ત્યાં સુધીમાં રાજકીય પક્ષોની એકતા પણ ખંડિત થઈ ગઈ હતી. હવે શાસક પક્ષ અને…

Read More
યુદ્વવિરામ

કોંગ્રેસ યુદ્વવિરામ મામલે કેન્દ્ર સરકાર પર ભડકી, શિમલા કરારનું શું થયું!

યુદ્વવિરામ- પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી પાકિસ્તાન સાથેના સંઘર્ષ સુધી, યુદ્ધવિરામની જાહેરાત સુધી, કોંગ્રેસ સતત કહેતી રહી છે કે તે સરકારની સાથે ઉભી રહેશે. પરંતુ અમેરિકાની મદદથી યુદ્ધવિરામની જાહેરાત બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ મુદ્દે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. એ પણ…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More

મુસલમાન પોતાને નબળા અનુભવી રહ્યા છે,PM મોદીને સંદેશ,પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન

પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન –  કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે….

Read More

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More