ધાર્મિક સ્થળોની સુરક્ષા

ધાર્મિક સ્થળોની સુરક્ષાની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે આ તારીખે સુનાવણી

દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં, કોર્ટના આદેશ બાદ, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે હિંસા ફેલાઈ હતી. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને 1991માં બનેલા કાયદા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. આવો જાણીએ…

Read More