PM રિસર્ચ ફેલોશિપ યોજના માટે કયાં વિધાર્થીઓ કરી શકે છે અરજી! જાણો

બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાનો નિર્ણય લીધો છે. આ સરકારી ફેલોશિપ સ્કીમનો ઉદ્દેશ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.આ યોજના હેઠળ, પીએમ રિસર્ચ ફેલોશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને 80,000 રૂપિયા સુધીની નાણાંકીય સહાય મળશે. સાથે જ, જે વિદ્યાર્થીઓ ડોક્ટરેટ રિસર્ચ કરી રહ્યા છે,…

Read More