Mosque in Ayodhya

અયોધ્યામાં મસ્જિદ નથી બની રહી એમાં પણ ભાજપના નેતાને વાંધો! જમીન પરત લેવાની કરી રજૂઆત

Mosque in Ayodhya – અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. પરંતુ તેના પર મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં અયોધ્યાના બીજેપી નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ જમીન પરત લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ…

Read More
One Nation One Election

ભાજપે લોકસભાના સાંસદોને વ્હીપ જારી કર્યો, વન નેશન વન ઇલેકશન બિલ મંગળવારે રજૂ કરાશે!

One Nation One Election –  ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા મંગળવાર માટે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવી શકે છે. પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં…

Read More
દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રની કમાન સોંપાઇ દેવેન્દ્ર ફડણવીસને, આજે સરકાર બનાવવાનો કરશે દાવો!

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે….

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More

મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત

એકનાથ શિંદે  – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે. જે બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. જ્યાં મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે જૂથના લોકો પોતાના…

Read More

કોંગ્રેસે દિલ્હીની આસપાસની મિલકતો વક્ફ બોર્ડને સોંપી દીધીઃ PM મોદી

મિલકતો વક્ફ બોર્ડને સોંપી-  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપ ગઠબંધન મહાયુતિમાં ખુશીની લહેર છે. મહારાષ્ટ્રમાં ભાજપ 133 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બીજેપી દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં ઉજવણી કરી રહી છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેને સુશાસન અને ન્યાયની જીત ગણાવી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર…

Read More

ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More

એક હૈ તો સૈફ હૈ-બટેંગે તો કટેંગે નારાની અસર,મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો રાજ

એક હૈ તો સૈફ હૈ-   મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળતી જોવા મળી રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાના માર્ગે છે અને ચૂંટણી પંચના આંકડા મુજબ પાર્ટી 22 બેઠકો પર આગળ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો છે. જ્યાં…

Read More

ભાજપના નેતા વિનોદ તાવડેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘કેશ ફોર વોટ’ કેસમાં નોટિસ મોકલી

વિનોદ તાવડે-  ભાજપના નેતા વિનોદ તાવડેએ કથિત કેશ ફોર વોટ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રિયા શ્રીનેતને માનહાનિની ​​નોટિસ મોકલી છે. વાસ્તવમાં, ત્રણેય નેતાઓએ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના આધારે ભાજપના નેતાએ ત્રણેયને તેમની માફી માંગવાની અપીલ કરી છે.   આ લીગલ નોટિસની જાણકારી ખુદ…

Read More

મહારાષ્ટ્રમાં ભાજપનો નોટ જેહાદ…ઉદ્વવ ઠાકરે કર્યા આકરા પ્રહાર

ભાજપનો નોટ જેહાદ –   આવતીકાલે એટલે કે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન થશે અને તે પહેલા દિવસભર રાજકીય હોબાળો થયો હતો. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર બહુજન વિકાસ આઘાડીએ મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ વિરારની એક હોટલમાં વિનોદ તાવડેને ઘેરી લીધા હતા અને…

Read More