રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…

Read More
ઈ પેન્ટ્રી સેવા

ટ્રેનમાં આ રીતે મળશે સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન, IRCTC એ શરૂ કરી નવી સેવા

ઈ પેન્ટ્રી સેવા- IRCTC એ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક ઉત્તમ અને સુવિધાજનક સેવા શરૂ કરી છે. આ ઈ-પેન્ટ્રી સેવા હવે મુસાફરોને ટ્રેનની સીટ પર જ સ્વચ્છ, નિશ્ચિત કિંમત અને સમયસર ભોજન પૂરું પાડશે. અગાઉ, ખોરાક માટે ઓનલાઈન બુકિંગ સુવિધા ફક્ત પ્રીમિયમ ટ્રેનોમાં જ ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા મેલ અને…

Read More
ભારતમાં કોરોના કેસ

ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર

ભારતમાં કોરોના કેસ-  ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવાર (31 મે) સવારે 8 વાગ્યા સુધીમાં 685 નવા દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં કોવિડથી સૌથી વધુ 189 લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ બંગાળમાં 89, યુપીમાં 75, કર્ણાટકમાં 86, દિલ્હીમાં 81 અને મહારાષ્ટ્રમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે….

Read More

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: NEET PG 2025 ની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે

સુપ્રીમ કોર્ટ NEET PG પરીક્ષા- સુપ્રીમ કોર્ટે NEET PG પરીક્ષા પર મોટો નિર્ણય આપ્યો છે. શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) ને NEET PG 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું – બે શિફ્ટમાં પરીક્ષા લેવાથી મનસ્વીતા થાય છે. ‘કોઈપણ બે પ્રશ્નપત્રોની મુશ્કેલી અથવા સરળતાનું…

Read More

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપવા બદલ મંત્રી સામે ફરિયાદ દાખલ કરવાનો આપ્યો આદેશ

 વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી-  મધ્યપ્રદેશના આદિવાસી બાબતોના મંત્રી વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયેલા છે. તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના નિવેદનની સ્વતઃ નોંધ લીધી છે. કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર, હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરની…

Read More

કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે? જાણો તેમના વિશે

કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ…

Read More

કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર

 Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…

Read More

ભારત પહેલા પાકિસ્તાનના આ 5 ટાર્ગેટ નેસ્તનાબૂદ કરશે!

ભારત કરશે જવાબી કાર્યવાહી – 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલાથી લોકો ગુસ્સે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતે કહ્યું છે કે તે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં પ્રાથમિકતા લેશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે….

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા નવા ઉત્તરી કમાન્ડર બન્યા

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ઉધમપુર સ્થિત સેનાના ઉત્તરી કમાન્ડના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – આ કમાન્ડ જમ્મુ અને કાશ્મીર…

Read More