ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે  રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…

Read More

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત, મૃતકોની થઇ ઓળખ!

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ…

Read More

J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More