Manipur violence

 Manipur violence : મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા, ભારે બબાલ વચ્ચે એક વ્યક્તિનું મોત

 Manipur violence – મણિપુરમાં શનિવારે સુરક્ષા દળો અને કુકી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું. સુરક્ષા દળોએ દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સુરક્ષા દળોનો સામનો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાના આદેશો હેઠળ મોકલવામાં આવેલ…

Read More

મણિપુરના કેમ્પ પર CRPF જવાનનું ફાયરિંગ, 3ના મોત, 8 ઘાયલ

CRPF જવાનનું ફાયરિંગ –   મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પોતાને ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં 3 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર 120મી બટાલિયનનો સાર્જન્ટ હતો. CRPF જવાનનું…

Read More
રાષ્ટ્રપતિ શાસન

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ આપ્યું હતું રાજીનામું

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના લગભગ બે વર્ષ બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ મામલાની સાથે અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા બાદ એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ…

Read More

મણિપુરમાં NPPએ બિરેન સિંહ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું, કહ્યું ભાજપ હિંસા રોકવામાં નિષ્ફળ

મણિપુરમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને બીજેપીનું ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. NPPએ બિરેન સિંહ સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં NPPએ કહ્યું છે કે બિરેન સિંહની સરકાર મણિપુરમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે. કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટીએ રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર…

Read More
મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો

મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો, હિંસા ફરી વકરી, ઇન્ટરનેટ સેવા સ્થગિત

 મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો    મણિપુરમાં થયેલા હુમલામાં વિરોધ કરી રહેલા છ લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો વિરોધ કરી રહેલા લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલોકર્યો છે. આ પહેલા વિરોધ કરી રહેલા લોકોએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને 6 ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. મકાનમાં તોડફોડ પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ…

Read More