મહારાષ્ટ્રમાં બદલાશે રાજનીતિના સમીકરણ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આવશે એકસાથે!

હાલમાં મહારાષ્ટ્રમાં ધર્મ અને મરાઠીને લઈને વાતાવરણ ગરમાયું છે. શિક્ષણ ક્ષેત્રે હિન્દીને ફરજિયાત બનાવવાની નીતિએ રાજ્યના રાજકારણ પર અલગ અસર કરી છે. હંમેશા એકબીજાના વિરોધી રહેતા બંને પક્ષોના નેતૃત્વએ અચાનક જ સમાધાનના સંકેત આપ્યા છે. રાજકારણ ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ કહી શકતું નથી. હવે ‘એક તક છે અને રિવાજ પણ છે’ એવું…

Read More