‘માતાપિતા હિન્દુ યુવાનોને સારા સંસ્કાર નથી આપતા’, મૌલાના તૌકીર રઝાનું વિવાદાસ્પદ નિવેદન

માતાપિતા હિન્દુ યુવાનોને સારા સંસ્કાર નથી આપતા  –    પોતાના નિવેદનોને લઈને અવારનવાર વિવાદોમાં રહેતા મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં તૌકીર રઝાએ કહ્યું છે કે જયપુરમાં મારું નિવેદન સરકાર માટે હતું કે સરકારની આત્મા કંપી જશે પરંતુ તેને એવી રીતે રજૂ કરવામાં આવ્યું કે જાણે હિન્દુ સમાજ…

Read More