રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક…

Read More