ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ…

Read More

ગુજરાત બન્યું ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત

વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે. યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ…

Read More