કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે? જાણો તેમના વિશે

કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ…

Read More