રાણા સાંગા પર નિવેદન આપનાર SPના સાંસદ રામજીલાલના ઘરનો કરણીસેનાએ કર્યો ઘેરાવ!

રાણા સાંગા પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કરણી સેના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર ગુસ્સે થઈ ગઈ છે. યુપીના આગ્રામાં રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેમની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી નારાજ કરણી સેનાના હજારો…

Read More

સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને મોકલ્યું કફન, અખિલેશ યાદવે કહ્યું, EC મરી ગયું છે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. મિલ્કીપુરમાં મતદાન બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે ચૂંટણી પંચ મરી ગયું છે. સફેદ કપડું અર્પણ કરવું પડશે. આ નિવેદન બાદ અખિલેશ યાદવ સપાના સાંસદો સાથે ‘કફન’ સાથે ફોટા પડાવતા જોવા મળ્યા હતા, જેના પર ચૂંટણી પંચ લખેલું હતું. અખિલેશ યાદવે કહ્યું, આ ભાજપની ચૂંટણી…

Read More

સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More