નર્સ નિમિષાની ફાંસી મામલે યમનના પરિવારે શું માંગ કરી?

કેરળની રહેવાસી નિમિષા પ્રિયા ના મૃત્યુદંડ પર હાલ પૂરતો રોક લાગતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જે વ્યક્તિની હત્યા બદલ પ્રિયાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેનો પરિવાર આ મામલે કડક વલણ અપનાવે છે. નોંધનીય છે કે કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નિમિષા પ્રિયાને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2017 માં…

Read More