gujarat samay

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

અમાન્ડા અનિસિમોવાએ આર્યના સબાલેન્કાને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

અમાન્ડા અનિસિમોવા   ગુરુવારે અહીં વિમ્બલ્ડનમાં ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કાને 6-4, 4-6, 6-4 થી હરાવીને તેરમી ક્રમાંકિત અમાન્ડા અનિસિમોવાએ કારકિર્દીમાં પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો. અનિસિમોવાએ એક વર્ષ પહેલા બર્નઆઉટને કારણે ટેનિસમાંથી વિરામ લીધો હતો. ન્યુ જર્સીમાં જન્મેલી અને ફ્લોરિડામાં ઉછરેલી અનિસિમોવા 17 વર્ષની ઉંમરે 2019 ફ્રેન્ચ ઓપનમાં સેમિફાઇનલમાં હારી ગઈ હતી. મે 2023…

Read More

ગોવા ફરવા જાવ તો આ 6 સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં,ટ્રીપ બનશે યાદગાર

ગોવા ફક્ત પાર્ટીઓ અને દરિયાકિનારા માટે જ નહીં, પણ તેના સાંસ્કૃતિક વારસા, ઐતિહાસિક ચર્ચો, કુદરતી સૌંદર્ય અને આરામદાયક વાતાવરણ માટે પણ જાણીતું છે. દરેક ઉંમર અને રુચિ ધરાવતા લોકોને અહીં ચોક્કસપણે કંઈક ખાસ મળે છે. ભલે તમે સાહસ પ્રેમી હોવ, પ્રકૃતિ પ્રેમી હોવ કે ફક્ત શાંતિની શોધમાં હોવ – ગોવા તમારા માટે યોગ્ય સ્થળ છે….

Read More

દિલ્હી હાઈકોર્ટે Udaipur Files પર લગાવી રોક,11 જુલાઇએ રિલીઝ થવાની હતી

 Udaipur Files : દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા વિજય રાજની ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ ગઈકાલે (૧૧ જુલાઈ) રિલીઝ થવાની હતી, પરંતુ કોર્ટે એક દિવસ પહેલા જ વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. જમિયત ઉલેમા-એ-હિંદે આ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. આ ફિલ્મ ૨૦૨૨માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ…

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન:  સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચૂંટણી પંચને મતદાર ગણતરી માટે માન્ય દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, મતદાર ID અને રેશન કાર્ડનો સમાવેશ કરવા માટે વિનંતી કરી છે. કોર્ટે SIR ના સમય અને રીતને પડકારતી અનેક અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ…

Read More

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં લાવશે ઇન્ટરનેટ ક્રાંતિ: સેટેલાઇટ સેવાની મંજૂરી મળી!

એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં ઇન્ટરનેટ સેટેલાઇટ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) એ મેસર્સ સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (SSCPL) ને સ્ટારલિંક Gen1 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ નક્ષત્રનો ઉપયોગ કરીને સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ ચલાવવા માટે સત્તાવાર રીતે મંજૂરી આપી છે.આ…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More