gujarat samay

વરસાદના લીધે મેચ રદ થતા ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં,અફઘાનિસ્તાન માટે ભારે મુશ્કેલી!

Australia in the semifinals – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી સેમિફાઇનલ ટીમ નક્કી થઈ ગઈ છે. બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને રદ કરવામાં આવી હતી. આ કારણે, ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે…

Read More

અમીર ખુસરો અને હઝરત નિઝામુદ્દીનની કબરો એક જ જગ્યાએ કેમ ? જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (28 ફેબ્રુઆરી 2025) સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરોનું ઉદ્ઘાટન કરશે. આનું આયોજન સૂફી સંત અને કવિ અમીર ખુસરોની યાદમાં કરવામાં આવી રહ્યું છે. ખારીબોલી હિન્દીના પ્રથમ કવિ અમીર ખુસરો, ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાના શિષ્ય હતા. અબુલ હસન યમુનુદ્દીન અમીર ખુસરોનો જન્મ 27 ડિસેમ્બર 1253 ના રોજ ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાં સ્થિત પટિયાલી ગામમાં…

Read More
Kangana and Javed Akhtar

આખરે કંગના અને જાવેદ અખ્તર વચ્ચે સમાધાન, કાનૂની જંગનો અંત! શેર કરી પોસ્ટ

Kangana and Javed Akhtar –  બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાના ચાહકો સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં, કંગનાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે માહિતી આપી કે તેણે જાવેદ અખ્તર સાથેની તેની કાનૂની લડાઈનો ઉકેલ લાવી દીધો છે. આ પોસ્ટમાં બંને…

Read More

ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતથી ભારે તબાહી, બરફનો ગ્લેશિયર ધરાશાયી થતા 47 કામદારો દટાયા

ઉત્તરાખંડના માના ગામમાં ગ્લેશિયર તૂટી પડવાથી 47 કામદારો બરફના ખડક નીચે દટાયા છે. અગાઉ 57 કામદારો દટાયા હતા, પરંતુ 10 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં, ITBP અને ગઢવાલ સ્કાઉટ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અકસ્માત સમયે, મોટી સંખ્યામાં ખાનગી કોન્ટ્રાક્ટરો અને મજૂરો સ્થળ પર કામ કરી રહ્યા હતા. હિમપ્રપાત આવ્યા પછી, બધા અહીં-ત્યાં દોડવા…

Read More
PM Modi's degree

કોર્ટમાં PM મોદીની ડિગ્રી બતાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જાહેર નથી કરી શકતા : DU

PM Modi’s degree – દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (27 ફેબ્રુઆરી) દિલ્હી યુનિવર્સિટી (DU) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી વિશે માહિતી જાહેર કરવાના કેન્દ્રીય માહિતી આયોગ (CIC) ના આદેશને પડકારવામાં આવ્યો હતો. PM Modi’s degree – રિપોર્ટ અનુસાર, ડીયુ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર…

Read More

શેરબજાર સતત સાત દિવસથી કડડભૂસ,રોકાણકારોને 6 લાખ કરોડથી વધુ નુકસાન

શેરભજાર કડડભૂસ  – ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા. બજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ અને નિફ્ટી-સેન્સેક્સે તેમના મહત્વપૂર્ણ સ્તરો તોડી નાખ્યા. નિફ્ટી 22300 ની નીચે ગયો છે. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 700 થી વધુ…

Read More

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીમાં ધો.10 અને 12 પાસ યુવાનો માટે ભરતીની સુવર્ણ તક

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં કૂલ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી – આ…

Read More

હિમાચલ પ્રદેશ ભગવાન ભરોસે! સુખુ સરકાર પૈસા માટે મંદિરોની ચોખટ પર?

હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ હાલ ભગવાન ભરોસે છે. આર્થિક સંકટને દૂર કરવા માટે, સુખુ સરકારે મંદિરો પાસેથી પૈસા માંગ્યા છે. હિમાચલ સરકારે ‘મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના’ અને ‘સુખાશ્રય યોજના’ માટે મંદિરોમાં મળતા પ્રસાદમાંથી ભંડોળની માંગણી કરી છે. આ સંદર્ભમાં, સીએમ સુખુએ રાજ્ય સરકાર હેઠળના તમામ મંદિરો અને તેમનું સંચાલન કરતા સ્થાનિક ડીસીઓને પત્ર લખ્યો છે અને…

Read More

સંભલ મસ્જિદમાં રંગકામની મંજૂરી નહીં,અલ્હાબાદ હાઈકોર્ટે ફક્ત સફાઈનો આદેશ આપ્યો

Painting of Sambhal Mosque not allowed – રમઝાન પહેલા, અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદના કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે મસ્જિદને રંગવાની પરવાનગી આપી ન હતી. કોર્ટે કહ્યું કે હાલ મસ્જિદમાં ફક્ત સફાઈ જ થવી જોઈએ, હાલ તેને રંગવાની કોઈ જરૂર નથી. ASIના રિપોર્ટ બાદ હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે મસ્જિદની…

Read More
Ramadan Tips

Ramadan Tips : સેહરીમાં આ ખોરાક ખાઓ, આખો દિવસ હાઇડ્રેટેડ રહેશો

Ramadan Tips – રમઝાનનો પવિત્ર મહિનો એ ઇબાદત, દાન અને સારા કાર્યો કમાવવાનો સારો અવસર છે. આ સમયગાળા દરમિયાન, ઉપવાસ કરનારાઓ સવારે સેહરી કરે છે અને પછી આખો દિવસ પાણી અને ખોરાક વિના ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં, શરીરને હાઇડ્રેટ રાખવું અને યોગ્ય પોષણ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જેથી ઉર્જા જળવાઈ રહે…

Read More