gujarat samay

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવી સમસ્યા,પાયલોટે રનવે પર રોક્યું વિમાન

વિમાન દુર્ઘટના ટળી: તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આજે (શુક્રવારે) એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પાયલોટે ટેકઓફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું.પાયલટ દ્વારા સમયસર લેવામાં આવેલી કાર્યવાહીને કારણે, સંભવિત ભય ટળી…

Read More

cluster bomb: ઈરાને ઈઝરાયલ પર ફેંકેલો ક્લસ્ટર બોમ્બ શું છે!123 દેશોમાં આ બોમ્બ પર છે પ્રતિબંધ

cluster bomb:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઈરાને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ સામાન્ય લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે જાણીતો છે. ઈઝરાયલી સેના દ્વારા ક્લસ્ટર બોમ્બના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે. IDF એ જણાવ્યું હતું કે 19 જૂને ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી એક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતો. બંને દેશો…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

Sitaare zameen par review: આમિરખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ કોમેડી સાથે તમને કરી દેશે ઇમોશનલ! જુઓ રિવ્યું

Sitaare zameen par review: આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઓટીઝમ અને ડાઉન સિન્ડ્રોમ જેવા બૌદ્ધિક વિકલાંગતા જેવા વિષયોને સ્પર્શતી હોવાથી ખૂબ ચર્ચામાં છે. ફિલ્મની વાર્તા એક ગુસ્સાવાળા કોચ વિશે છે જેને નશામાં ધૂત થયા પછી ન્યુરોડાયવર્જન્ટ પુખ્ત વયના લોકોને તાલીમ આપવાનું કામ સોંપવામાં આવે છે. આમિર…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે પુતિન વિરુદ્ધ ટ્રમ્પ! ઉત્તર કોરિયા પણ ઇરાન સાથે!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ :  બે દિવસ પહેલા જ ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપનારા અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાનું આગામી પગલું નક્કી કરવા માટે બે અઠવાડિયાની સમયમર્યાદા લીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ માટે બે અઠવાડિયાનો સમય આપીને રાજદ્વારી અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ આ યુદ્ધ માટે ઈઝરાયલ અને અમેરિકાની…

Read More

જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ

નકલી દારૂ બનાવતી ફેકટરી :  જામનગર, 19 જૂન 2025: જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 7,28,450ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં આલ્કોહોલ સ્પીરીટની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હતો, જેનો જથ્થો વેચાણ માટે તૈયાર કરવામાં આવતો…

Read More

અમદાવાદ પાલડી ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો,જુઓ વીડિયો

મસમોટો ભૂવો-  અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં ભારે હાલાકી સર્જી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સવારે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના મધુમાલતી આવાસમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પાલડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…

Read More

કરિશ્મા કપૂર પૂર્વ પતિ સંજ્ય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ,જુઓ વીડિયો

સંજ્ય કપૂરના અંતિમ સંસ્કાર: ઉદ્યોગપતિ સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 જૂને દિલ્હીમાં થશે. સંજય બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ રહી ચૂક્યા છે. કરિશ્મા તેના પૂર્વ પતિના અંતિમ સંસ્કાર માટે દિલ્હી પહોંચી હતી. અને માત્ર કરિશ્મા જ નહીં પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોએ પણ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. સંજ્ય…

Read More

ઇરાનના હોસ્પિટલ પર હુમલાથી ઇઝરાયેલમાં અફરાતફરી, ખામેનીને મારી નાંખવાની કરી પ્રતિજ્ઞા

 Israel Vows :મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે.ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે…

Read More