gujarat samay

કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન

કડી અને વિસાવદર પેટા ચૂંટણી:  કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે….

Read More

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,ચેક રિટર્ન કેસોના ભારણ ઘટાડવા ચાર નવી કોર્ટ કરાઇ શરૂ!

ગુજરાત હાઇકોર્ટઃ ચેક રિટર્ન કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં, લગભગ 4 લાખ ચેક રિટર્ન કેસો પેન્ડિંગ હોવાથી, ખાસ કરીને વેપારીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ઉકેલવા માટે હાઇકોર્ટે અમદાવાદમાં ચાર નવી વધારાની કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આજથી, બુધવાર, 18…

Read More

ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, ખામેનીને હમણા નહીં મારીએ,પણ ક્યાં છુપાયા છે અમેરિકા જાણે છે

ટ્રમ્પે ઈરાનને ધમકી આપીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ઈરાનને ઈઝરાયલ સામેના યુદ્ધમાં બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા જાણે છે કે ઈરાનના કહેવાતા સર્વોચ્ચ નેતા ખામેની ક્યાં છુપાયેલા છે. અમે તેમના પર હમણાં હુમલો કરીશું નહીં. અમે તેમને હમણાં મારીશું નહીં. પરંતુ, અમે નથી ઇચ્છતા કે મિસાઈલ…

Read More

માતા-પિતાએ હૈયાફાટ રૂદન સાથે પુત્ર રૂદ્રને આપી અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા

રૂદ્ર પટેલની અંતિમ યાત્રા –  અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ…

Read More

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,અનેક જિલ્લ્લામાં અતિભારે વરસાદ

 રાજ્યના 24 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 17 જૂન 2025ના રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. નીચે મુખ્ય તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગતો છે બોટાદ જિલ્લો: બરવાળા: 5.24 ઇંચ (સૌથી વધુ)…

Read More

ગુજરાતમાં ચોમાસાની પધરામણી, ભાવનગરમાં અતિભારે વરસાદ,રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાની પધરામણી- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 16 જૂન, 2025ના રોજ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી. ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ (6.97 ઈંચ) વરસાદ ખાબક્યો, જેના કારણે ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ….

Read More

ભારતમાં પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી કરાશે, સરકારે બહાર પાડયું જાહેરનામું

પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી  – ૧૬ જૂન ૨૦૨૫ ના રોજ એક ઐતિહાસિક પગલું ભરતા, ભારત સરકારે ૨૦૨૭ માં યોજાનારી ૧૬મી વસ્તી ગણતરી માટે ગેઝેટ સૂચના બહાર પાડી છે. આ વસ્તી ગણતરી ઘણી રીતે ખાસ હશે – તે પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ જાતિ આધારિત વસ્તી ગણતરી હશે. પહેલીવાર…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અપાયું સન્માન

વિજય રૂપાણીના પાર્થિવ દેહ- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થઇ ગઇ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. 70 કલાકની તપાસ બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં, આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ સંપન્ન થઇ હતી રાજ્ય સરકાર દ્વારા ગાર્ડ…

Read More

અમવા દ્વારા શૈક્ષણિક જાગૃતિ શિબિર યોજાઇ,વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

શૈક્ષણિક જાગૃતિ શિબિર – અમવા દ્બારા યોજાયેલ શૈક્ષણિક જાગૃતિ શિબિર તા.14/6/25 નાં રોજ અમવા દ્બારા એક શૈક્ષણિક જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જાણીતા ત્વચા રોગ નાં નિષ્ણાત (Dermatologist) ડોક્ટર નિલોફર દિવાને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત થી ઊચ્ચ શિક્ષણ મેળવી સમાજ માં પ્રતિષ્ઠિત હોદ્દાઓ મેળવવાની વાત કરી હતી. અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More