gujarat samay

જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે કાંટાની ટક્કર

પ્રથમ તબક્કાનું મતદાન:   બુધવારે  જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બુધવારે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ…

Read More

હિઝબુલ્લાહના લડવૈયા પર પેજર બ્લાસ્ટથી કરવામાં આવેલા હુમલાની ઇનસાઇડ સ્ટોરી,જાણો

અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો લેબનોન અને સીરિયામાં હિઝબુલ્લાહ પર થયો છે. સીરિયલ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. આ સંખ્યાઓમાં મોટા ભાગના હિઝબુલ્લાહ લડવૈયાઓ છે. આ બ્લાસ્ટ પેજરથી કરવામાં આવ્યા હતા. આને એવી રીતે સંકલિત કરવામાં આવ્યા હતા હિકે લગભગ તમામ પેજરો એક જ સમયે એક જ…

Read More

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ, 8ના મોત, 2800 ઘાયલ, ઈઝરાયેલની સંડોવણીની શંકા

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ થયા છે. જેમાં 8 લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 2800 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમની સંખ્યા વધી શકે છે. ઘાયલોમાં આરોગ્ય કર્મચારીઓ, ઈરાનના રાજદૂત મોજીતબા અમાની અને હિઝબુલ્લાહ લડવૈયાઓનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાએ આમાં ઈઝરાયેલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. હુમલા બાદ લેબનીઝ સરકારે તમામ લોકોને તેમની પાસે…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

ICCની ઐતિહાસિક જાહેરાત, હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ મળશે!

ICC:  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ મંગળવારે બમ્પર અને ઐતિહાસિક જાહેરાત કરી. આ જાહેરાત અંતર્ગત હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની શરૂઆત આવતા મહિને UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે. ICCએ એક નિવેદનમાં કહ્યું કે મહિલા T20 વર્લ્ડ કપની વિજેતાઓને યુએસ $2.34 મિલિયન (લગભગ…

Read More

દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક!

યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More

પિતૃદોષ મુક્તિ માટે કાગડાને જ શા માટે આપવામાં આવે છે ભોજન? જાણો

પિતૃદોષ:  પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર આપણા દિવંગત પૂર્વજોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો ખાસ પ્રસંગ છે. પિતૃ પક્ષનો આ તહેવાર સામાન્ય રીતે ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યા સુધી 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે….

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More