gujarat samay

શ્રાવણમાં ઉપવાસ દરમિયાન આ આહાર લો, હંમેશા રહેશો તંદુરસ્ત

શ્રાવણ મહિનામાં ઘણા લોકો વ્રત રાખે છે. આવનારા મહિનામાં તમે ચોક્કસપણે જન્માષ્ટમી, ગણેશ ચોથ અને પછી નવરાત્રીના ઉપવાસ રાખશો. ઉપવાસનો સંબંધ માત્ર શ્રદ્ધા સાથે જ નથી, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ પાચનતંત્રને સુધારે છે અને શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી સમસ્યાઓથી બચવામાં પણ ઉપવાસ…

Read More

રક્ષાબંધન પર તમારા વહાલા ભાઈ માટે પોટેટો રોલ બનાવો; દિલ ખુશ થઈ જશે, નોંધી લો રેસિપી

રક્ષાબંધનના ખાસ અવસર પર, તમે ચોક્કસપણે તમારા પ્રિય ભાઈને સ્વાદિષ્ટ ટ્રીટ આપવાનું પસંદ કરશો. એટલા માટે અમે તમને આવી જ સ્વાદિષ્ટ મસાલેદાર વાનગીઓની રેસિપી જણાવી રહ્યા છીએ, જે તમારા ભાઈને ચોક્કસ ગમશે. આ રેસીપીનું નામ છે પોટેટો રોલ. મિનિટોમાં બનાવવાની આ ખૂબ જ સરળ રેસીપી છે. આ રેસીપીની મદદથી તમે સ્વાદિષ્ટ બટેટાના રોલ બનાવી શકો…

Read More

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની કરાઇ જાહેરાત,ઋષભ શેટ્ટી સર્વશ્રેષ્ઠ અભિનેતા, મનોજ બાજપેયી અને અરિજીત સિંહને પણ મળ્યો એવોર્ડ

શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ગુલમોહરને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. કંતારાને બેસ્ટ એક્ટર અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. નિત્યા મેનેને ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને માનસી…

Read More

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી HC પહોંચ્યા, સરકાર પાસે કાર્યવાહીની કરી માંગ

સુબ્રમણ્યમ સ્વામી :  ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્વામીએ ગયા અઠવાડિયે જ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે તેણે કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા કહે. આ સિવાય મેં કોર્ટ પાસે માંગ…

Read More

ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More
સ્વાતંત્રતા પર્વ

સરખેજમાં સામાજિક સંસ્થા અમવા અને મહેર ક્રેડિટ સોસાયટીએ 78મો સ્વાતંત્રતા પર્વની કરી ઉજવણી

સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી:    ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત  સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ…

Read More

Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ

 Ola Roadster :  દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિકે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ…

Read More

વીકેન્ડમાં સ્ત્રી-2 ફિલ્મ જોવાની મજા પડી જશે, મજબૂત સ્ટોરી સાથે શ્રદ્વા કપૂરની દમદાર એક્ટિગ

શ્રધ્ધા કપૂર અને રાજુકમાર રાવ સ્ત્રી 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ‘સ્ત્રી 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરતા પહેલા, જો તમારે જાણવું હોય કે સ્ત્રી 2 કેવી છે? તો આ સમીક્ષા વાંચો.સ્ત્રી ભાગ 1 કરતાં સ્ત્રી 2 વધુ મનોરંજક છે. જો તમને હોરર…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More