gujarat samay

અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અપાયું સન્માન

વિજય રૂપાણીના પાર્થિવ દેહ- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થઇ ગઇ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. 70 કલાકની તપાસ બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં, આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ સંપન્ન થઇ હતી રાજ્ય સરકાર દ્વારા ગાર્ડ…

Read More

અમવા દ્વારા શૈક્ષણિક જાગૃતિ શિબિર યોજાઇ,વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

શૈક્ષણિક જાગૃતિ શિબિર – અમવા દ્બારા યોજાયેલ શૈક્ષણિક જાગૃતિ શિબિર તા.14/6/25 નાં રોજ અમવા દ્બારા એક શૈક્ષણિક જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જાણીતા ત્વચા રોગ નાં નિષ્ણાત (Dermatologist) ડોક્ટર નિલોફર દિવાને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત થી ઊચ્ચ શિક્ષણ મેળવી સમાજ માં પ્રતિષ્ઠિત હોદ્દાઓ મેળવવાની વાત કરી હતી. અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને મહેમદાવાદમાં ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી

વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ-  અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને મહેમદાવાદના મુખ્ય ચાર રસ્તા બજાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતો, અને આ કાર્યક્રમમાં શહેરના તમામ ધર્મોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિમાન દુર્ઘટનાના…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…

અમદાવાદ વિમાન દુર્ઘટના: અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં 241 સવાર લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ગુજરાત સમય તરફથી શ્રદ્ધાંજલિ. આ ઘટનામાં મહેમદાવાદના 20 વર્ષીય રૂદ્ર પટેલનું પણ અકાળે અવસાન થયું, જે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. આ હૃદયસ્પર્શી કહાણી રૂદ્ર પટેલની છે રૂદ્ર પટેલ:…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ,આટલા લોકોના DNAના નમૂના થયા મેચ

Ahmedabad plane crash DNA – ગુરુવારે અમદાવાદમાં 3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે DNA ટેસ્ટિંગ દ્વારા અધિકારીઓએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 32 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધીમાં 12 પરિવારોએ…

Read More

ઇરાનની મિસાઇલોથી ઇઝરાયેલને બચાવવા અમેરિકા મેદાનમાં, મિસાઇલો તોડી પાડવામાં મદદ!

iran-israel war  – ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, ઇરાને મોટા પાયે બદલો લીધો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇરાને ઇઝરાયલ પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલના વિવિધ શહેરો તરફ 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પછી, ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન…

Read More

ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી ઇઝરાયેલ પર કર્યો હુમલો, જેરુસલેમ અને તેલ અવીવમાં વિસ્ફોટ

iran-israel war – ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, ઇરાને મોટા પાયે બદલો લીધો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇરાને ઇઝરાયલ પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલના વિવિધ શહેરો તરફ 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પછી, ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન…

Read More

ઈરાનના નવા IRGC ચીફે આપી ધમકી, નર્કના દ્વાર ટૂંક સમયમાં ખૂલશે!

ઈરાનના નવા IRGC ચીફ- પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હવે સીધી યુદ્ધ તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. તાજેતરના ઇઝરાયલી હુમલામાં, ઈરાનમાં અત્યાર સુધીમાં 104 લોકો માર્યા ગયા છે, જ્યારે 300 થી વધુ ઘાયલ થયા છે. આ પછી, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નવા વડા મેજર જનરલ મોહમ્મદ પાકપુરે ઇઝરાયલને અત્યાર સુધીની…

Read More

Pressure Cooker Mistakes: ખોરાક સ્વાદિષ્ટ કેમ નથી બનતો? કારણ બની શકે છે કૂકરની આ 5 ભૂલો!

Pressure Cooker Mistakes: પ્રેશર કૂકર એ ભારતીય રસોડામાં એક વાસણ છે જે ચોક્કસપણે દરેક ઘરમાં જોવા મળે છે. દાળ, ભાત કે શાકભાજી બનાવવાનું હોય, કૂકરનો ઉપયોગ સમય અને ગેસ બંને બચાવે છે. આ સાથે, તે ખોરાક ઝડપથી રાંધે છે અને પોષક તત્વોને પણ વધુ પ્રમાણમાં જાળવી રાખે છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે…

Read More