gujarat samay

મુંબઇ કોરોના

મુંબઇમાં કોરોના રિટર્ન, કોરોનાના કેસમાં ભારે ઉછાળ,તંત્ર એલર્ટ

મુંબઇમાં કોરોના કેસ-   દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં નોંધાયેલા 80 કોરોના કેસોમાંથી 53 કેસ એકલા મુંબઈમાંથી સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સ્પષ્ટ કર્યું છે કે…

Read More
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More
Operation Sindoor Pakistani Army killed

ઓપરેશન સિંદૂરમાં 64 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા

Operation Sindoor Pakistani Army killed- ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. આ કાર્યવાહી દરમિયાન 90 થી વધુ…

Read More

ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી,સીઝફાયરની સંભાવના વઘી

Trump Putin Talks Ukraine War -યુક્રેન સંકટ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. પુતિને આ વાટાઘાટોને ખુલ્લી અને ઉપયોગી ગણાવી. તેમણે કહ્યું કે જો વ્યવહારુ કરાર થાય છે, તો રશિયા યુદ્ધવિરામ માટે તૈયાર છે. ટ્રમ્પની આ પહેલને સંભવિત શાંતિ પ્રયાસ તરીકે જોવામાં…

Read More
VACATION HANDWRITINE COURSE

અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ

VACATION HANDWRITINE COURSE- જુહાપુરા મુકામે અમવા અને રઝા એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025” ધમાકેદાર રીતે પૂર્ણ થયો. આ એક સપ્તાહીય કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓના હસ્તલેખ સુધાર અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન અપાયું. તાલીમને અંતે વિદ્યાર્થીઓના પ્રયત્ન અને સમર્પણના સન્માનરૂપે એક ભાવનાત્મક સમારોહ યોજાયો. સમારોહમાં રઝા સર દ્વારા બનાવવામાં આવેલી દ્રષ્ટાંતાત્મક ચિત્રકળાનું…

Read More
Sri Lankan citizens petition rejected

સુપ્રીમ કોર્ટે શ્રીલંકા નાગરિકની અરજી ફગાવી,ભારત કોઇ ધર્મશાળા નથી દરેકને આશ્રય આપે

Sri Lankan citizens petition rejected – સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઘૂસણખોરી સંબંધિત કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં વિશ્વભરના લોકોને આશ્રય આપી શકાય. શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે…

Read More
મહેમદાવાદ તિરંગા યાત્રા

મહેમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

મહેમદાવાદ તિરંગા યાત્રા-   ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ  પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ  મહેમદાવાદ…

Read More
Jyoti Malhotra Spy Case Punishment

Jyoti Malhotra Spy Case Punishment: દેશ સાથે ગદ્દારી કરવા બદલ કેટલી સજા થાય છે?

 Jyoti Malhotra Spy Case Punishment: હિસાર સ્થિત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ-૧૯૨૩) ની કલમ ૩ અને ૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ્યોતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં, પ્રશ્ન એ…

Read More
Sambhal Jama Masjid Survey Case

Sambhal Jama Masjid Survey Case: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો,સંભલ મસ્જિદમાં સર્વે ચાલુ રહેશે

Sambhal Jama Masjid Survey Case: સંભલના જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે અને સિવિલ રિવિઝન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા એડવોકેટ કમિશનની તપાસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. આ આદેશ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની કોર્ટે આપ્યો…

Read More
દાહોદ મનરેગા કૌભાંડ

દાહોદ મનરેગા કૌભાંડ: બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઇ

દાહોદ મનરેગા કૌભાંડ – દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝડપાતાં પોલીસ અને તપાસ એજન્સીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા…

Read More