gujarat samay

બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!

બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે. જામીનની માંગ કરી શકે છે…

Read More

વકફની સંપત્તિ પર નજર નાંખી છે તો આંખો કાઢી લઇશું : TMC સાંસદ

વકફ એક્ટ પર હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. તેના ઉપર, રાજકારણીઓ વિવાદાસ્પદ નિવેદનો કરીને મામલો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીએમસી સાંસદ બાપી હલદરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જો કોઈ વકફ પ્રોપર્ટી તરફ જોવાની પણ હિંમત કરશે તો તેની આંખો કાઢી નાખવામાં આવશે અને તેની પાંસળીઓ તોડી નાખવામાં…

Read More

સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાંખવાની મળી ધમકી

અભિનેતા સલમાન ખાનને ફરી ધમકી મળી છે. અહેવાલ છે કે એક અજાણ્યા વ્યક્તિએ ખાનની કારને ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. હાલ આરોપીનો પત્તો લાગ્યો નથી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ખાનને ઘણી વખત ધમકી આપવામાં આવી છે. ગયા વર્ષે, અભિનેતાના નિવાસસ્થાને ફાયરિંગના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા…

Read More

અમરનાથ યાત્રા માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, યાત્રાની તમામ માહિતી જાણો

ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા…

Read More

ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More

ગુજરાતના દરિયાકાંઠે ₹1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતમાં જેમ દરરોજ દારૂ પકડાતો હોય તેમ હવે ડ્રગ્સ પણ વારંવાર ઝડપાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે મધરાતે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે.ગઈકાલે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન લગભગ ₹1800 કરોડની કિંમતના 300 કિલોગ્રામ એમડી…

Read More

ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરીક્ષાના પરિણામની તારીખ કરાઇ જાહેર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને GUJCETની પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2025માં લેવાયેલ પરીક્ષાઓનું પરિણામ 17 એપ્રિલ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી જાહેર કરવામાં આવશે. પરિણામ…

Read More

Flipkartએ આ વિધાર્થીઓ માટે Scholarshipની કરી જાહેરાત, આ રીતે કરો અરજી!

Flipkart Scholarship-  ફ્લિપકાર્ટ ફાઉન્ડેશને કરિયાણાની દુકાનદારોના પ્રતિભાશાળી બાળકો માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ દ્વારા તેમને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા 12મા પાસ વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે. શિષ્યવૃત્તિ માટે જરૂરી શરતો ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ કાર્યક્રમનો લાભ લેવા માટે, વિદ્યાર્થીઓએ સરકારી…

Read More

મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!

NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…

Read More

વકફ કાયદાને લઇને બંગાળમાં ફરી હિંસા, ગોળીબારમાં બે બાળકો ઘાયલ!

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયામાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. ફાયરિંગની આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે. વકફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે, શનિવારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લાના સુતી, સમશેરગંજ, જલંગી, લાલગોલા અને ધુલિયાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ આજે સવારે અહીં…

Read More