સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે મારી બાજી,પ્રથમ સ્થાન મેળવ્યું

સ્વચ્છતા સર્વેક્ષણ: સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં મધ્યપ્રદેશે ફરી એકવાર મોટી સિદ્ધિ મેળવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં ભોપાલ દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતનું  અમદાવાદ પ્રથમ ક્રમે છે અને યુપીનું પાટનગર લખનૌ ત્રીજા ક્રમે છે.અમદાવાદે આ વખતે બાજી મારી છે. સ્વચ્છતા સર્વેક્ષણ: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ના પરિણામો શનિવાર, ૧૨ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આમાં લખનૌ અને…

Read More

મેકડોનાલ્ડ્સ પર AMCની કડક કાર્યવાહી: વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવવાના કારણે સીલ માર્યુ

મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી:  ગુજરાતીઓની ખાણીપીણીની શોખીનતા કોઈનાથી છુપી નથી. ધંધામાં નિપુણ ગુજરાતીઓ નવા-નવા વ્યંજનોનો સ્વાદ માણવામાં પણ એટલા જ આગળ છે. અમદાવાદ જેવા શહેરોમાં લોકો બહારના ખોરાક, ખાસ કરીને પિઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડના દિવાના છે. પરંતુ, આ શોખની વચ્ચે પ્રહલાદનગરમાં બનેલી એક ઘટનાએ લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા…

Read More

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે ગ્રાન્ટ નહીં પણ સીધી મળશે સ્પોર્ટસ કિટ

સ્પોર્ટસ કિટ :ગુજરાત સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમત-ગમતને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 29.45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં…

Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી:  ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ભારે કરંટ અને 30થી 40…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More