મહેમદાવાદના દંપતી સાથે 14 લાખની ઠગાઈ: કેનેડા વિઝાના નામે પ્રાનીલ એજ્યુકેશનના સંચાલકોએ કરી છેતરપિંડી

વર્ક પરમિટ વિઝા છેતરપિંડી:  મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More

જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ

નકલી દારૂ બનાવતી ફેકટરી :  જામનગર, 19 જૂન 2025: જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 7,28,450ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં આલ્કોહોલ સ્પીરીટની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હતો, જેનો જથ્થો વેચાણ માટે તૈયાર કરવામાં આવતો…

Read More

અમદાવાદ પાલડી ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો,જુઓ વીડિયો

મસમોટો ભૂવો-  અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં ભારે હાલાકી સર્જી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સવારે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના મધુમાલતી આવાસમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પાલડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…

Read More

કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન

કડી અને વિસાવદર પેટા ચૂંટણી:  કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે….

Read More

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,ચેક રિટર્ન કેસોના ભારણ ઘટાડવા ચાર નવી કોર્ટ કરાઇ શરૂ!

ગુજરાત હાઇકોર્ટઃ ચેક રિટર્ન કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં, લગભગ 4 લાખ ચેક રિટર્ન કેસો પેન્ડિંગ હોવાથી, ખાસ કરીને વેપારીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ઉકેલવા માટે હાઇકોર્ટે અમદાવાદમાં ચાર નવી વધારાની કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આજથી, બુધવાર, 18…

Read More

માતા-પિતાએ હૈયાફાટ રૂદન સાથે પુત્ર રૂદ્રને આપી અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા

રૂદ્ર પટેલની અંતિમ યાત્રા –  અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ…

Read More

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,અનેક જિલ્લ્લામાં અતિભારે વરસાદ

 રાજ્યના 24 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 17 જૂન 2025ના રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. નીચે મુખ્ય તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગતો છે બોટાદ જિલ્લો: બરવાળા: 5.24 ઇંચ (સૌથી વધુ)…

Read More

ગુજરાતમાં ચોમાસાની પધરામણી, ભાવનગરમાં અતિભારે વરસાદ,રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાની પધરામણી- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 16 જૂન, 2025ના રોજ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી. ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ (6.97 ઈંચ) વરસાદ ખાબક્યો, જેના કારણે ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ….

Read More

ભારતમાં પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી કરાશે, સરકારે બહાર પાડયું જાહેરનામું

પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી  – ૧૬ જૂન ૨૦૨૫ ના રોજ એક ઐતિહાસિક પગલું ભરતા, ભારત સરકારે ૨૦૨૭ માં યોજાનારી ૧૬મી વસ્તી ગણતરી માટે ગેઝેટ સૂચના બહાર પાડી છે. આ વસ્તી ગણતરી ઘણી રીતે ખાસ હશે – તે પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ જાતિ આધારિત વસ્તી ગણતરી હશે. પહેલીવાર…

Read More