ગુજરાતના નવા DGP કોણ હશે…? આ નામ સૌથી મોખરે,જાણો

ગુજરાતના નવા DGP : ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાય છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પદ પર કાર્યરત છે. પરંતુ નિયમ મુજબ, તેઓ આવતીકાલે, 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય વરિષ્ઠ IPS અધિકારી વિવેક શ્રીવાસ્તવ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાતના નવા DGP તરીકે…

Read More

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી:   ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ…

Read More

ગીર સોમનાથનામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના, છતના પોપડા પડતા વિધાર્થીઓ ઘાયલ

શાળા પ્રવેશોત્સવ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. શાળાના જર્જરિત વર્ગખંડની છતમાંથી અચાનક પોપડા પડવાને કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા, જેમાં બે વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ઈજા પહોંચી. આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ ફેલાવ્યો છે. ઘટનાની વિગતો શાળા પ્રવેશોત્સવ: આજે સવારે 11 વાગ્યે લેરકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ…

Read More

મોસાળ સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન

148મી રથયાત્રા: ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે. સરસપુર ખાતે ભગવાનના મોસાળ બાદ ગજરાજનું નિજ મંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજની આ ભવ્ય શોભાયાત્રા બાદ ધીમે ધીમે ટ્રક, અખાડા, ભજન મંડળીઓ અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામ તથા સુભદ્રાના રથો નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિમય વાતાવરણ અને શોભાયાત્રાનો રૂટ…

Read More

સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રથયાત્રા2025:  અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…

Read More

Rath Yatra 2025: આજે અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, વહેલી સવારે મંગળા આરતી બાદ પહિંદવિધિ

Rath Yatra 2025: આજે, 27 જૂન, 2025, અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ રહી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે શરૂ થઈ છે. શહેરની ગલીઓ ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠી છે, જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી…

Read More

અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ

વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ  એમ.યુ. દેસાઈ, અમવાના…

Read More

મહેમદાવાદ તાલુકાની કેસરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કેસરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ:   મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘કન્યા કેળવણી’ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકો, ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં પ્રવેશની ઉજવણી કરવી હતો. આ પ્રસંગે ગામના બાળકો,…

Read More

કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ

 ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે  કાળુસિંહ ડાભી ની વરણી કરી છે,  નવનિયુક્ત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  કાળુસિંહ ડાભી ના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નડિયાદના જલારામ મંદિર, કપડવંજ-નડિયાદ રોડ ખાતે તારીખ 28 જૂન, 2025ના…

Read More

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…

Read More