બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન

અમદાવાદમાં ચંડોળા બાદ બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન,450થી વધુ મકાનો તોડાયા

 બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ…

Read More
મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ

ડિજિટલ યુગમાં પણ મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ અપડેટ થતી નથી! વેબસાઇટ શોભાના ગાંઠિયા સમાન

મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ  જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી…

Read More
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…

Read More

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-  મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી…

Read More

વડોદરામાં PM મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યો ફૂલોનો વરસાદ

વડોદરામાં PM મોદીના રોડ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો સાથે પોતાની મુલાકાતની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજા ભવ્ય સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન,રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે સર્વધર્મ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આ ઉમદા સામાજિક પહેલ હેઠળ સર્વધર્મ સમૂહ લગ્ન 2025નું આયોજન 20 ઓક્ટોબર, 2025ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને મર્યાદિત જોડા લેવાના હોવાથી, રસ ધરાવતા યુગલોએ…

Read More
મહેમદાવાદ નગરપાલિકા

મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!

મહેમદાવાદ નગરપાલિકા – ખેડા જિલ્લાનું  ઐતિહાસિક મહેમદાવાદ શહેર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચેના અસંતોષને કારણે ચર્ચામાં છે. શહેરના રહેવાસીઓ ગટરના ગરકાવ, કચરાના ઢગલા અને પાણીની અછત જેવી પાયાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી રહી છે. ગટરના ગરકાવથી શહેર બદહાલ, રહેવાસીઓ પરેશાન મહેમદાવાદ…

Read More
રત્નકલાકાર રાહત પેકેજ

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….

Read More