અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તમામ મોટી અપડેટ

અમદાવાદ પ્લેન ક્રેશ-અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન (AI-171) ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 1:38 વાગ્યે ટેકઓફ બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ટેક્નિકલ ખામીને કારણે વિમાન સિવિલ હોસ્પિટલની રહેણાંક ઈમારત ‘અતુલ્યમ’ સાથે…

Read More

AIMCના રિઝવાન તારાપુરીએ પ્લેન ક્રેશ અંગે દુ:ખ વ્યકત કર્યું,બચાવ કામગીરી માટે ટીમ કરાઇ રવાના

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના – ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આશરે 242 લોકો હોવાનું જાણવા મળ્યું…

Read More

MAYDAY.. MAYDAY પાઇલટે ક્રેશ પહેલા સિગ્નલ આપ્યો હતો પણ…

 MAYDAY- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. અકસ્માત સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. દરમિયાન, વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી પ્રકાશમાં આવી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે વિમાનના પાયલોટે ક્રેશ પહેલા નજીકના ATC…

Read More

એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર,100થી વધુ લોકોના મોતની આશંકા

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. અમદાવાદમાં ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો હતો. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. આ…

Read More

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના, લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. અમદાવાદમાં ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો હતો. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. આ…

Read More

પાલી-સેવાલિયામાં બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી, કરીભાઇ મલેકનું કરાયું ખાસ સન્માન!

બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી –  પાલી-સેવાલિયામાં અલ્લાહના વલી બાદશાહ બાબા સાહેબના 50મા ઉર્સના શુભ અવસરે કલંદર બાબા સાહેબ, સિકંદર બાબા સાહેબ અને શાખી બાબા સાહેબ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ, સામાજિક સેવા, તબીબી ક્ષેત્ર અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સમાજસેવકો, ડોક્ટરો…

Read More

મહેમદાવાદ બન્યું ગેરકાયદેસર પ્રવતિઓનો હબ,ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમે છે!

મહેમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ- ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વર્ષોથી ખુલ્લેઆમ જુગારધામ અને ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે આ શહેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ શહેરના ખાત્રેજ દરવાજા બહાર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાણ રિટેલ અને હોલસેલમાં થાય છે અને વેરાઇ માતા વિસ્તારમાં પણ…

Read More

Gujarat Weather: ગુજરાતના ૧૩ જિલ્લામાં વરસાદની ચેતવણી, IMD નું નવીનતમ અપડેટ

Gujarat Weather:  ગુજરાતમાં હાલમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. જોકે, કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ટૂંક સમયમાં વરસાદની અપેક્ષા છે. દરમિયાન, હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે. Gujarat Weather: ગુજરાત હવામાન સમાચાર: હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૧-૧૨ જૂન સુધીમાં રાજ્યના દરિયાકાંઠાના…

Read More

ગુજરાતમાં 26-28 જૂન 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

 શાળા પ્રવેશોત્સવ  – ગુજરાત રાજ્યમાં 100% શાળા પ્રવેશ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 23મી આવૃત્તિ 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે ઉજવાશે, જે શિક્ષણના મહત્વને સમાજના દરેક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું…

Read More

Solar-powered water purifier: GUએ બનાવ્યું સૌર પાણી શુદ્ધિકરણ ઉપકરણ

Solar-powered water purifier: ગુજરાતની ત્રણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધકોએ સંયુક્ત રીતે એક નવું ઉપકરણ વિકસાવ્યું છે, જે સૌર ઉર્જાની મદદથી અશુદ્ધ પાણીને પીવાલાયક બનાવવામાં સફળ રહ્યું છે. આ નેનો ટેકનોલોજી આધારિત ઉપકરણ એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપકરણની સૌથી સારી વાત એ છે…

Read More