delhiTerrorist Attack

દિલ્હી કાર વિસ્ફોટ: કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી હુમલાની મોહર લગાવી, દોષિતોને પકડવા તપાસ તેજ

delhiTerrorist Attack નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય મંત્રીમંડળે સખત વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ઘટનાને ઔપચારિક રીતે ‘નિંદનીય આતંકવાદી હુમલો’ (Condemnable Terrorist Attack) જાહેર કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સરકારે આ હુમલાને ‘રાષ્ટ્ર-વિરોધી તત્વો’નું કાવતરું ગણાવ્યું છે અને…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More
Gujarati Kidnapped Tehran

ઓસ્ટ્રેલિયા જતાં ચાર ગુજરાતીઓનું ઈરાનના તેહરાનમાં અપહરણ, ₹2 કરોડની ખંડણી માંગી

 Gujarati Kidnapped Tehran: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચાર લોકોનું ઈરાન (Iran) ની રાજધાની તેહરાન (Tehran) માં અપહરણ (Kidnapped) કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ સભ્યો (એક દંપતી સહિત) અને બદપુરા ગામના એક વ્યક્તિ એમ કુલ ચાર ગુજરાતીઓનું અપહરણ થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.  Gujarati Kidnapped Tehran: ઓસ્ટ્રેલિયા (Australia) જવા નીકળેલા…

Read More
Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More

સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે  અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને  કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…

Read More
New Gujarat Ministers

નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?

નવા મંત્રીમંડળ :  ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી…

Read More
New Gujarat Ministers

ગુજરાત પ્રધાનમંડળના નવા મંત્રીઓની જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

New Gujarat Ministers:  ગુજરાત કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 19 નવા ચહેરાઓ સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2022ના અગાઉના મંત્રીમંડળના 16 પ્રધાનોમાંથી 10ને પડતા મુકીને માત્ર છ જૂના ચહેરાઓને જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે 19 નવા ચહેરાઓને સ્થાન આપીને ભાજપે સત્તા અને સંગઠનમાં નવા સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. New Gujarat…

Read More
Gujarat Cabinet Expansion:

ગુજરાતમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ પૂર્ણ

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 સભ્યોને સ્થાન મળ્યું છે. આ વિસ્તરણમાં 9 મંત્રીઓ કેબિનેટ કક્ષાના, 3 મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા અને 13 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. Gujarat Cabinet Expansion: આ નવા મંત્રીમંડળમાં સૌથી…

Read More

ભારતી ફાઉન્ડેશન દ્વારા કેસરા પ્રાથમિક શાળાના 423 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મહેમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે ત્યારે, ભારતી ફાઉન્ડેશન (Bharti Foundation) દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમાવો આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ શાળાના કુલ 423 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે અને તેઓ આરામથી…

Read More
CJI BR Gavai

CJI BR Gavai પર હુમલો: PM મોદીએ ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં બૂટ ફેંકવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃત્યને “અસ્વીકાર્ય” અને “ભારતીય સમાજના મૂલ્યોની વિરુદ્ધ” ગણાવીને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડે છે, પરંતુ દેશના લોકતાંત્રિક…

Read More