
સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ
રથયાત્રા2025: અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…